For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડાસાંગાણીમાં પથ્થરની ખાણમાંથી યુવાનની લાશ મળતા ચકચાર: તપાસ શરૂ

12:45 PM Oct 10, 2024 IST | Bhumika
કોટડાસાંગાણીમાં પથ્થરની ખાણમાંથી યુવાનની લાશ મળતા ચકચાર  તપાસ શરૂ
Advertisement

ત્રણ મિત્રો સાથે નીકળ્યા બાદ એકની લાશ મળી: દીકરાની હત્યાનો પિતાનો આક્ષેપ

કોટડાસાંગાણી માં દેવીપુજક યુવક સોમવારે રાત્રેના સમયેના માતાજીના મંદિરેથી અર્જુન અને તેના સાથે બે યુવકો સાથે ગયેલ હતો તે દેવીપુજક યુવકો સાથે અજય અને બબ્બર સાથે અર્જુન પણ ગયેલ હતો પણ રાત્રેના ચાર વાગ્યે પરત આવતા અજય અને બબ્બર બંને આવેલ હતા અને મૃતકના પિતા એ સવશીભાઈ એ અજય અને બબ્બર બંનેને પૂછવામાં આવેલ હતું અજય અને બબ્બર એ જણાવેલ કે તમારો પુત્ર અમારી પહેલા આવી ગયેલ છે તેવું બંને ઓ જણાવેલ અર્જુનના પિતાને પણ સવાર થયેલ અને અર્જુનને તેના માતા હેમુબેનને પોલીસને જાણ કરેલ કે મારો પુત્ર મળેલ નથી તેવું પોલીસને જણાવેલને જણાવેલ અને પોલીસે અર્જુનને શોધવાનું ચાલુ કરેલ અને પોલીસને જાણવા મળેલ કે પથ્થરની ખાણમાં લાશ પડેલ છે અને પોલીસ લાશ પથ્થરની ખાણમાં થી મળેલ આ લાશને કોટડાસાંગાણી સરકારી હોસ્પિટલેમા મોકલવામાં આવેલ ત્યાંના તબીબીઓએ જણાવેલ આ લાશને રાજકોટ પીએમ માટે ફોરેન્સિક મેડી સીન વિભાગ પી,ડી, સરકારી મેડીકલ કોલેજમાં મોકલવામાં આવેલ કોટડાસાંગાણી પોલીસ પીએમ રીપોર્ટની આધાર ઉપર તપાસ કરવામાં આવશે કે અકસ્માત સર્જાયો છે કે કોઈયે મર્ડર કરેલ છે. તપાસ હાથ ધરવામાં આવશે.

Advertisement

મૃતક અર્જુનના ચારભાઇમાથી નાના ભાઈ હતો મૃતક અર્જુન સવશીભાઈ વધેલા ઉમર વર્ષ 23નું જાણવા મળ્યું છે અર્જુનના પીતા એ જણાવેલ કે મારો પુત્રને મારી નાખવામાં આવેલછે તે વુ જણાવેલ છે કે મારો પુત્ર અર્જુન અજય અને બબ્બર સાથે ગયેલ હતો અજય અને બબ્બર એ મારા પુત્રને મારી નાખવામાં આવ્યો છે તેવું પ્રત્રકાને જણાવેલ છે અને વધું પોલીસ તપાસ ચલાવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement