For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાશિવરાત્રીના મિનિ કુંભનો પ્રારંભ

11:43 AM Mar 05, 2024 IST | admin
મહાશિવરાત્રીના મિનિ કુંભનો પ્રારંભ

સૌરાષ્ટ્રના મિનિ કુંભ ગણાતા મહાશિવરાત્રીના પાંચ દિવસના મહામેળાનો આજે સવારથી પ્રારંભ થતાં ગિરનાર તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠી હતી. આજે સવારે ભવનાથ મહાદેવ મંદિર ઉપર સાધુ-સંતો દ્વારા ધ્વજારોહણ બાદ વિધિવત મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આગામી પાંચ દિવસમાં લાખો ભાવિકો ઊમટી પડવાની ધારણા હોય વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક તૈયારીઓ કરવામાં આવી છે. (તસવીર: શૈલેષ પટેલ - જૂનાગઢ)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement