વાંકાનેરના મહારાણીના જન્મદિવસની ઉજવણી
11:46 AM May 03, 2024 IST | Bhumika
Advertisement
ગઇકાલે વાંકાનેર મહારાણી કલ્પનાકુમારી રણજીતસિંહ ઝાલાનો 80મો જન્મદિવસ ગાયત્રી હવન કરીને ઉજવણી કરી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા રૂબરૂમાં શુભકામનાઓ પાઠવી હતી.
Advertisement
Advertisement