For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વસુધૈવ કુટુમ્બકમ્: વિશ્ર્વશાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મોરારિબાપુની ‘માનસ’ સાથે પ્રાર્થના

04:14 PM Aug 05, 2024 IST | admin
વસુધૈવ કુટુમ્બકમ્  વિશ્ર્વશાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મોરારિબાપુની ‘માનસ’ સાથે પ્રાર્થના

સંયુક્ત રાષ્ટ્રસંઘના હેડકવાર્ટર ન્યુયોર્ક ખાતે તા.27 જુલાઇથી 4 ઓગસ્ટના રોજ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય-પ્રેમ-કરૂણાનાં સંદેશ સાથે આ રામકથાનું નામકરણ ‘માનસ વસુધૈવ કુટુમ્બકમ’ કરવામાં આવ્યું હતું. આ કથાના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીમાં રામ ચરિત માનસ સાથે પૂજય બાપુએ પધરામણી કરી હતી અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement