ઉત્તરકાશીમાં ભૂકંપના બે આંચકા, વરૂણાવત પર્વત પરથી પથ્થર પડ્યા
11:04 AM Jan 24, 2025 IST
|
Bhumika
Advertisement
ઉતરકાશીમાં ભૂકંપના આંચકા સૌપ્રથમ સવારે લગભગ 7.42 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપના કારણે વરુણાવત પર્વતના લેન્ડસ્લાઈડ ઝોનમાંથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. આ પછી 8.20 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Advertisement
આજે ઉત્તરકાશી અને આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા. ગભરાટના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 7.42 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે વરુણાવત પર્વતના લેન્ડસ્લાઈડ ઝોનમાંથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. આ પછી રાત્રે 8.20 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Next Article
Advertisement