ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહાકુંભમાં કરોડો શ્રધ્ધાળુઓની પાવનકારી ડૂબકી

10:43 AM Jan 24, 2025 IST | Bhumika
Advertisement

મહાકુંભના પાવનકારી મેળામાં પવિત્ર સ્નાન માટે વિશ્ર્વભરમાંથી શ્રધ્ધાળુઓ, સંતો-મહંતો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. 10 કરોડ જેટલા લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચુકયા છે. આ મહામેળાની તસવીરી ઝાંખીમાં ભજન-કિર્તન કરતા સાધુઓની શોભાયાત્રા, મા ગંગાના વંદન કરતા શ્રધ્ધાળુઓ વગેરે નજરે પડે છે.

Advertisement

Tags :
indiaindia newsMahakumbhMahakumbh 2025pryagrajpryagraj news
Advertisement
Next Article
Advertisement