ભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફર
11:27 AM Feb 19, 2025 IST | Bhumika
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા બાંગ્લાદેશના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના આરોપોને ફગાવી દીધા હતા. તેણીએ કહ્યું કે જો ભાજપના ધારાસભ્ય આ આરોપો સાબિત કરશે તો તે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે.
Advertisement
રાજ્ય વિધાનસભાને સંબોધતા, મમતાએ તેમના વિરુદ્ધ પાયાવિહોણી ટિપ્પણીઓ કરવા બદલ ભાજપના ધારાસભ્યોની ટીકા કરી અને કહ્યું કે તે આવા દાવાઓ વિશે ફરિયાદ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે.TMC સુપ્રીમોએ કહ્યું, ભાજપના નેતાઓ અને ધારાસભ્યો
Advertisement
Advertisement