રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાઇનસ, શરદી અને એલર્જીના લક્ષણો વચ્ચેનો ભેદ પારખવો જરૂરી

11:50 AM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સાઈનસ અથવા તો સાઈનસાઈટિસ દર્દોની દુનિયામાં સૌથી સામાન્ય ક્રોનિક બીમારીઓમાંની એક ગણાય છે. સાઈનસ, સાદી શરદી અને એલર્જી- આ ત્રણેયનાં લક્ષણો વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જરૂૂરી છે.

સૌથી પહેલાં તો, સાઈનસ એટલે શું?સાઈનસાઈટિસ એ અસ્વસ્થ કરી દેતી બિમારી છે. દરેક મનુષ્યની ખોપરી (સ્કલ)માં હવાથી ભરેલી ખાલી જગ્યા પોલાણ હોય જ છે. આ જગ્યાઓ કપાળ, ગાલ, આંખ અને નાકની આસપાસની વિસ્તારમાં આવેલી હોય છે. આ વિસ્તારમાં બહુધા ચીકણું પ્રવાદી હોય છે/ તેમાં કોઈ બેક્ટેરિયા કે કીટાણુઓ હોતાં નથી. ત્યાં જમા થતું ચીકણું પ્રવાહી પણ નીકળી જ જાય છે અને હવા તેનું સ્થાન લઈ લે છે. શરીરની આ સહજ પ્રક્રિયા ખોરવાઈ જાય ત્યારે આ પોલાણમાં ચીકણું પ્રવાહી રહી જાય ત્યારે તેમાં બેક્ટેરિયા કીટાણુ, ફૂગ વિકસવા માંડે છે. તેનાથી થતી તકલીફ સાઈનસા-ઈટીસ. સાઈનસના ટૂંકા નામથી પણ ઘણા લોકો આ તકલીફને ઓળખે છે.

સાઈનસના બે પ્રકાર છે.


એક્યુટ સાઈનસ અભીયિં:
એક્યુટ સાઈનસમાં તીવ્ર દુ:ખાવો થાય છે. ત્રણથી ચાર અઠવાડિયાં કે તેનાથી ઓછા સમય માટે થઈ શકે છે. સાઈનસ કે ખોપરીના પોલાણમાં ઘર કરી ગયેલા બેક્ટેરિયાને કારણે આ તકલીફ થાય છે. ત્રણ માસથી વધુ સમય સુધી આ તકલીફ રહેતો તે ક્રોનિક થઈ જાય છે.

ક્રોનિક:
લાંબો સમય શરદી રહે તેને ઈવજ્ઞિક્ષશડ્ઢ જશક્ષીતશશિંત તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયાનું ઇન્ફેકશન વધી જતાં આ તકલીફ થાય છે. પોલાણમાં ફૂગ થઇ જાય છે. સતત શરદી રહેતી હોય તેમને, ધુમ્રપાન કરનારાઓને, કેમોથેરાપી લેનારાઓને કે પછી વિમાનની મુસાફરી કરનારાઓને આ તકલીફ થવાની શક્યતા વધુ રહે છે.

-તકલીફ ધરાવનારાઓને વારંવાર ઉધરસ આવે છે
-થાક લાગે છે

Tags :
allergyHealthHealth tipsindiaindia newssinus
Advertisement
Next Article
Advertisement