For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અલવિદા અનમોલ 'રતન'… રાજકીય સન્માન સાથે થયાં રતન ટાટાના અંતિમ સંસ્કાર

06:01 PM Oct 10, 2024 IST | Bhumika
અલવિદા અનમોલ  રતન … રાજકીય સન્માન સાથે થયાં રતન ટાટાના અંતિમ સંસ્કાર
Advertisement

રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું. તેમના નિધનથી દેશભરમાં શોકની લહેર છે. રતન ટાટાએ ગઈ કાલે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ દર્શન બાદ તેમના પાર્થિવ દેહને વરલી સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલી સ્મશાન ભૂમિમાં સરકારી સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ગુજરાતના સીએમ ભૂપેન્દ પટેલ, દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement