જયાપાર્વતી વ્રતનો પ્રારંભ
04:55 PM Jul 19, 2024 IST | admin
Advertisement
આજથી જયાપ્રાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. બાર વર્ષથી વધુ ઉંમરની કુંવારિકા તેમજ પરણિત મહિલાઓ આજથી પાંચ દિવસ સુધી માતા પાર્વતીજીનું પૂજન-અર્ચન કરશે. આ માટે આજે સવારથીજ મંદિરોમાં મહિલાઓ અને કુંવારિકાઓએ ધાર્મિક વિધિ કરાવવા મોટી સંખ્યામાં ઉમટી હતી જે તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થાય છે.
Advertisement
Advertisement