ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ''આતંકવાદ વિરોધી દિવસ'' નિમિત્તે શપથ ગ્રહણ કરાયા
06:36 PM May 21, 2024 IST | Bhumika
Advertisement
તારીખ 21 મે ના રોજ ''આતંકવાદ વિરોધી દિવસ" નિમિત્તે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા તેમજ કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. દર વર્ષે તા. 21 મેના રોજ, ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.
Advertisement
Advertisement