રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાણીનું સ્તર ઘટતા વિશ્ર્વયુધ્ધમાં ડૂબેલા નાઝી જહાજો બહાર આવ્યા

12:29 PM Sep 12, 2024 IST | admin
Advertisement

પાણીના સ્તરમાં ઘટાડો થતાં જે તે સમયે ડૂબી ગયેલા નાઝી યુધ્ધ જહાજો પુન: બહાર આવવા લાગ્યા છે. સર્બિયામાં બીજા વિશ્ર્વયુધ્ધ દરમ્યાન ડૂબી ગયેલા જર્મન યુધ્ધ જ્હાજો દેખાવા લાગ્યા છે. આ જહાજોનો સોવિયત દળો દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. તસવીરમાં આવા જહાજો અને તેનું નિરીક્ષણ કરતો માછીમાર નજરે પડે છે.

Advertisement

Tags :
Nazi ships sunkwater level recededworldWorld War surfacedworldnews
Advertisement
Next Article
Advertisement