For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેરોલિનામાં હેલેન વાવાઝોડાના કારણે જનજીવન ખોરવાયું

12:23 PM Oct 01, 2024 IST | admin
કેરોલિનામાં હેલેન વાવાઝોડાના કારણે જનજીવન ખોરવાયું

ઉત્તર અને નોર્થ કેરોલિનામાં વિનાશક હેલેન વાવાઝોડું ત્રાટક્યા બાદ ભારે ખાનાખરાબી સર્જાઈ છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું મોટા પ્રમાણમાં જાનમાલને નુક્સાન થયું છે. વાહનો કાદવ કીચડમાં ફસાઈ ગયા છે. લોકો માટે ખોરાક અને પીવાના પાણીની મોટી સમસ્યા ઉદ્ભવી છે. પૂરમાં ઘરવખરી પણ તણાઈ જતાં જનજીવનને પૂર્વવત થવામાં હજુ લાંબો સમય લાગી શકે છે લોકો અને વહીવટીતંત્ર પુન: જનજીવન રાબેતા મુજબ કરવા ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement