મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર અને કલાર્કની આંતરિક બદલી કરાઇ
આચારસંહિતા હટતા જ પહેલો 25નો ઘાણવો કાઢ્યો
લોકસભા સામાન્ય ચુંટણી પૂર્ણ થતા જ બદલીનો દોર શરૂૂ થયો છે. વહીવટી સરળતા માટે 25 મામલતદાર અને ક્લાર્ક સહિતની બદલી કરવામાં આવી છે.
ત્યારે મોરબી જીલ્લામા તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર અને ક્લાર્ક સહિતની બદલી કરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદાર બી.આર. ડોડીયા, એસ.બી. ત્રાંબડીયા, મોરબી (ગ્રામ્ય), કે.એમ.રોય. ટંકારા,
એચ.એમ.પરમાર, વાંકાનેર, એચ.જી. મારવાણીયા, માળીયા (મી.), ડી.એચ.સોનાગ્રા હળવદ, એચ.એમ. બારીયા, મોરબી (ગ્રામ્ય), પી.એચ.પરમાર, મોરબી, ઓ.એન.જાડેજા, કલેકટર કચેરી મોરબી, પી.આર. ગંભીર- શિરસ્તેદાર પ્રાંત કચેરી મોરબી, આર. કે. સોલંકી, મામલતદાર કચેરી ટંકારા, બી.એસ.પટેલ -શિરસ્તેદાર પ્રાંત કચેરી વાંકાનેર એસ.જે.ઠુંમર, મોરબી, એસ.એ.કણઝરીયા, વાંકાનેર, જી.વી.મનસુરી, વાંકાનેર, એસ.એ.ઝાલાને ઇમરજન્સી રિસોપોન્સ સેન્ટરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત ક્લાર્ક જે.બી.લીખિયા,
એચ.એમ.ભુત, એસ.ડી. કોરીંગા, બી.પી.પટેલ, વી.આર. વોરા, પી.ડી.ખોખાણી, બી.જે.જાડેજા, પી.એસ.જાડેજા, સી.પી.પટેલ અને એન.એસ. સોલંકીને ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરી અલગ અલગ કચેરીમાં ફરજ સોંપવામાં આવી હતી.