ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પરમેશ્ર્વર સોસાયટીમાં યુવકનું કમળાની બિમારી સબબ મોત

04:06 PM Apr 29, 2025 IST | Bhumika
Advertisement

શહેરમા નાણાવટી ચોક પાસે આવેલ પરમેશ્ર્વર સોસાયટીમા રહેતા યુવકનુ કમળાની અસર બાદ બેભાન હાલતમા મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

Advertisement

આ અંગે મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે આવેલ પરમેશ્ર્વર સોસાયટીમા રહેતા હિતેશભાઇ ભુપતભાઇ લુણીયાતર (ઉ.વ. 40) મધરાત્રે પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવકને સંતાનમા એક પુત્રી છે અને બે દિવસથી કમળાની અસર થયા બાદ બેભાન હાલતમા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.

મુળ ગઢડાના વતની અને હાલ આજીડેમ વિસ્તારમા 3 માળીયા કવાર્ટરની બાજુમા રહેતા ગોપાલ મગનભાઇ માંગરોળીયા (ઉ.વ. 30) અને નવા થોરાળા સર્વોદય સોસાયટીમા રહેતા આર્યન કિરણભાઇ મારૂ (ઉ.વ. 18) એ કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધુ હતુ. ઉપરોકત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે .

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement