રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હળવદના રણછોડગઢમાં વીજતાર તૂટી પડતાં ઘઉંનો પાક સળગ્યો

12:05 PM Mar 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રાયધ્રાના બેચરભાઈ રઘુભાઈએ આશરે 15 વીઘામા ઘઉનું વાવેતર કર્યું છે અને હવે પાક તૈયાર થઈ ગયો છે જેમાં આજે વાડીમાંથી પસાર થતાં વીજતાર તૂટી પડ્યો હતો. જેથી કરીને ઘઉં ભડભડ સળગી ઊઠ્યા હતા અને આશરે ત્રણથી ચાર વીઘામાં નુકસાન થયું હતું ખેડૂત સાથે વાત કરતા ખેડૂતે જણાવ્યું હતું કે આશરે એકાદ લાખનું નુકસાન થયું છે જોકે વીજતાર બદલાવવા માટે અવારનવાર વીજળી વિભાગને રજૂઆત કરી હતી પરંતુ નિભંર તંત્ર દ્વારા રજૂઆત નહીં સાંભળતા આજે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે જેને લયને ખેડુતે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Tags :
gujaratgujarat newsHalvadHalvad news
Advertisement
Advertisement