ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના સામાકાંઠે પાઇપલાઇનની કામગીરી અંતર્ગત પાણી વિતરણ બંધ

11:33 AM Sep 16, 2025 IST | Bhumika
Advertisement

મોરબી મહાનગરપાલિકા વોટર શાખાની યાદીમા જણાવ્યા અનુસાર મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે જે બ્રિજની પિલર માં પાણીની લાઈન નડતરરૂૂપ હોવાથી પાણીની લાઈનનું શિફટીંગ કરવાની જરૂૂરીયાત ઉભી થઇ છે.

Advertisement

જેથી મહાપાલિકા દ્વારા પાણીની લાઈન સીફટીંગ કામગીરી તા. 18 થી 22 સુધી કરવામાં આવશે જેને કારણે 2 દિવસ સામાકાંઠે કેસરબાગ અને નઝરબાગ હેડ વર્કસ અને 3 દિવસ ઉમા શીપ હેડવર્કસથી પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement