For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન તા. 22 સુધી 1.15 કલાક મોડી

03:48 PM Oct 15, 2024 IST | admin
વેરાવળ રાજકોટ પેસેન્જર ટ્રેન તા  22 સુધી 1 15 કલાક મોડી
Passenger train in the Countryside near Pune India.

ભક્તિનગરમાં એન્જિનિયરિંગના કામ અંતર્ગત નિર્ણય

Advertisement

રાજકોટ ડિવિઝન ના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે 15.10.2024 થી 22.10.2024 દરમિયાન લેવામાં આવતા બ્લોકને લીધે વેરાવળ સ્ટેશનથી ઉપડનારી ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનનું સમયપત્રક રિશિડ્યુલ કરવામાં આવ્યું છે.

આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 17.00 ના બદલે 01 કલાક 15 મિનિટ મોડી એટલે કે 18.15 વાગ્યે ઉપડશે. બ્લોકને કારણે ઉપરોક્ત ટ્રેન 15.10.2024 થી 22.10.2024 સુધી રિશિડ્યુલ સમય મુજબ ચાલશે. રૂૂટ પરના અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં ફેરફાર થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement