For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાલ્મિકી સમાજે મનપામાં ઢોલ વગાડી ખુશી વ્યક્ત કરી

05:36 PM Oct 05, 2024 IST | Bhumika
વાલ્મિકી સમાજે મનપામાં ઢોલ વગાડી ખુશી વ્યક્ત કરી
Advertisement

મહાનગરપાલિકાના સફાઈ કામદારોને નિવૃત્તિ લેવા માટે રાજીનામું આપે ત્યારે ડોક્ટરી સર્ટી ફરજિયાત આપવાનું થતું હતું તેમજ શહેરમાં 20 વર્ષથી રહેતા હોય તેવા લોકોને જ કોઈ પણ જ્ઞાતિના હોય તો પણ સફાઈ કામદારની ભરતી માટે સમાવેશ કરવો આ નિયમો અમલમાં મુકતા તેનો વિરોધ થયો હતો પરંતુ આજની સ્ટેન્ડીંગમાં આ બન્ને નિયમો રદ કરી હવે રાજીનામાની પ્રક્રિયા સરળ બનાવી મેડીકલ સર્ટિફિકેટમાંથી મુક્તિ આપવામાં આવતા વાલ્મીકી સમાજના અને સફાઈ કામદારોના પરિવારોએ આજે સેન્ટ્રલઝોન કચેરી ખાતે એક સાથે 20 ઢોલ વગાડી રાજીપો વ્યક્ત કરી ચેરમેન સહિતનાને હારતોરા સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement