ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોત

06:30 PM Jan 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માતમાં બે સફાઇ કામદારના મોત થયા છે. જેમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. કોઇપણ સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઇ કરવા ઉતર્યા હતા. ઝેરી ગેસને લીધે શ્ર્વાસ રૂંધાતા બન્નેના મોત થયાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.

Advertisement

Tags :
deathgujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Advertisement