જસદણમાં એસ.ટી.ના ધાંધિયાથી છાત્રોના ચક્કાજામ
01:37 PM Jun 30, 2025 IST
|
Bhumika
Advertisement
જસદણમાં એસ.ટી. બસ સેવામાં ધાંધીયાના કારણે રાજકોટ અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ આજે જસદણ બસ સ્ટેશન સામે જ ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પોલીસે ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો. વારંવાર એસ.ટી. બસો મોડી પડતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજે પહોંચી શકતા નથી. આ અંગે અવાર-નવાર રજુઆતો બાદ પણ કોઇ પગલા નહીં ભરાતા અંતે આજે છાત્રોએ ચક્કાજામ કર્યો હતો.
Advertisement
Next Article
Advertisement