ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર

01:00 PM Jul 25, 2025 IST | Bhumika
Advertisement

પ્રવિત્ર શ્રાવણ માસમા સોમનાથ મંદિર દર્શન માટે લોકોની કતારો લાગી હતી સોમનાથ મહાદેવના દર્શને લોકો પગ પાળા ચાલીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં પધારેલ હતા અને મંદિર ખુલતા ની સાથે દર્શન માટે લાંબી કતારો લાગી હતી સોમનાથ મહાદેવને વહેલી સવારે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર કરવામાં આવેલ અને ભગવાન મહાદેવના આ અલોકિક દર્શન નો લાભ લઇ લોકો ધન્ય થયા હતા. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)

Advertisement

Tags :
gujaratgujarat newsSomnathSomnath Mahadev
Advertisement
Next Article
Advertisement