For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ બન્યું શિવમય: તમામ શિવ મંદિરોમાં શિવભક્તોના ઘોડાપૂર ઉમટ્યા*

11:49 AM Mar 08, 2024 IST | Bhumika
રાજકોટ બન્યું શિવમય  તમામ શિવ મંદિરોમાં શિવભક્તોના ઘોડાપૂર ઉમટ્યા

દેવની આગળ દૂત, રૂપાળા કાયમ રચે, પણ ભેગા રાખે ભૂત, કૈલાશવાળો કાગળા

Advertisement

રાજકોટ શહેરમાં શિવમંદિરો આજે મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતાં. શહેરના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર, જાગનાથ, પંચનાથ મંદિર સહિતના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં સવારથી જ ભાવિકો ભગવાન શિવની પૂજા-અર્ચન માટે ઊમટી પડ્યા હતાં. ખાસ કરીને આજી નદીના કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિરે સવારે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઊમટી પડી હતી ગઈકાલે રાત્રે પણ રામનાથ મંદિરે શિવસ્તુતિ અને લેસર શો સહિતના કાર્યકમો યોજાયા હોવાથી મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement