ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં છાત્રની હત્યા બદલ સખત કાર્યવાહી કરવા માંગ

11:26 AM Aug 23, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદ શહેર ખાતે મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના કિશોર નયન સંતાણીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે જે બાબતે સમગ્ર સિંધી સમાજ, પ્રભાસ પાટણ(સોમનાથ) આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

Advertisement

અતિશય પીડાદાયક એવા આ બનાવની નિષ્પક્ષ તપાસ થાય તેમજ આ જઘન્ય કૃત્ય કરનારા તત્વોને સખતમાં સખત સજા મળે તેમજ આ ઘટના દરમિયાન શાળા દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને બેવડા વલણોનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ.

ઉપરોક્ત ઘટના તેમજ પિડીત પરિવારની વેદના બની અમો આજ રોજ સિંધી સમાજ પ્રભાસ - પાટણ(સોમનાથ) આ આવેદનપત્ર કરી રહ્યા છીએ. આ ઘટનામાં જે કોઇ પણ ગુનેગાર હોય અથવા તપાસમાં ગુનેગાર સાબિત થાય તેવા તમામ લોકો સામે કડક પગલા લેવા માટે અમારી માંગણી સાથે આ સમાજના મોટીસંખ્યામાં લોકો દ્વારા કલેકટર નેઆવેદનપત્ર પાઠવેલ છે.

Tags :
gujaratgujarat newsprabhas patanPrabhas patan newsSindhi community
Advertisement
Next Article
Advertisement