For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદર-દિલ્હી-મુઝફ્ફરપુર અને ઓખા-દહેરાદૂનના રૂટ ડાઈવર્ટ કરાયા

04:53 PM Jul 25, 2024 IST | admin
પોરબંદર દિલ્હી મુઝફ્ફરપુર અને ઓખા દહેરાદૂનના રૂટ ડાઈવર્ટ કરાયા

અમદાવાદ ડિવિઝનમાં કામગીરીથી અસર

Advertisement

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ધારેવાડા-સિદ્ધપુર-છાપી સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 જુલાઈ, 2024થી બ્લોક લેવામાં આવશે.
આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.

મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુરના ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે જેમાં 27 જુલાઈ, ઉપડનારી ટ્રેન નંબર 20937 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ. 2. 26 જુલાઈ, ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર - મુઝફ્ફરપુર એક્સપ્રેસ, 3. 26 જુલાઈ, ઉપડનારી ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂનનું ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ નહીં હોય.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement