For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બસપોર્ટમાં બેભાન થઈ જતાં મુસાફરનું મોત

04:55 PM Nov 05, 2025 IST | admin
બસપોર્ટમાં બેભાન થઈ જતાં મુસાફરનું મોત

રાજકોટ શહેરના બસપોર્ટમાં આવેલા 19 નંબરના પ્લેટ ફોર્મ પર આજરોજ બપોરે બે વાગ્યે બસની રાહ જોઈ ઉભા રહેલા કરશનભાઈ ગુલાબભાઈ ઉ.વ.72 અચાનક પ્લેટ ફોર્મ પર ઢળી પડતા તેમને બેભાન હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. મુસાફર કરશનભાઈના પરિવારજનોનો સંપર્ક કરવા એડીવીઝન પોલીસે તજવીજ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement