રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નીતા અંબાણીએ દ્વારકાના જગત મંદિરમાં શીશ ઝુકાવ્યું, પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી

11:08 AM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

રિલાયન્સ ગ્રુપના નીતાબેન અંબાણી ગઈકાલે ગુરુવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે દર્શનાર્થે આવ્યા હતા. જગતમંદિરમાં વારાદાર પૂજારી દ્વારા નીતાબેનને દ્વારકાધીશની પાદૂકાનું પૂજન કરાવ્યું હતું અને ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા. જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન બાદ નીતાબેન શારદામઠમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી અને વ્યાસાસનેથી બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

 

Tags :
Dwarkadwarka newsgujaratgujarat newsNita Ambani
Advertisement
Next Article
Advertisement