For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર-સોમનાથ પોલીસ સ્ટેશનમાં PSIની આંતરિક બદલી કરતા SP

11:53 AM Sep 06, 2024 IST | Bhumika
ગીર સોમનાથ પોલીસ સ્ટેશનમાં psiની આંતરિક બદલી કરતા sp
Advertisement

જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પોલીસ સબ ઇન્સ્પેકટરોની આંતરીક બદલીઓ કરી છે. જેમાં એન.બી. ચૌહાણ (ગીરગઢડા)ને એસ.ઓ.જી., એ.સી. સીંધવ (તાલાલા)ને એલ.સી.બી., એચ.એલ. જેબલીયા (ઉના)ને સુત્રાપાડા, એન.એ. વાઘેલા (સુત્રાપાડા)ને એસ.ઓ.જી., એસ.એચ. ભુવા (સોમનાથ મરીન પોલીસ)ને ગીર ગઢડા પોલીસ સ્ટેશન, પી.જી. જોષી (એલ.આઇ.બી.)ને ઉના, પી.સી. પરમાર (જીલ્લા ટ્રાફીક)ને એલ.આઇ.બી., એમ.જે. દિહોરા (એસ.સી.-એસ.ટી. સેલ)ને સોમનાથ મંદિર સુરક્ષા પી.વી. ધનેશા (વેરાવળ સીટી પોલીસ સ્ટે.)ને આંકોલવાડી આઉટ પોસ્ટ (તાલાલ પો.સ્ટેશન)માં મુકાયા છે.

જયારે જીલ્લામાં પોલીસ ઇન્સ્પેકટરોની કરેલી આંતરીક બદલીઓમાં પી.આઇ. એમ.પી. ચૌહાણ (લીવ રીર્ઝવ)ને ગીર ગઢડા પોલીસ સ્ટેશન, એમ.જી. પટેલ (લીવ રીઝર્વ)ને સુત્રાપાડા પોલીસ સ્ટેશન, વી.બી. પીઠીયા (લીવ રીઝર્વ)ને સોમનાથ મરીન પો.સ્ટેશન, જે.એન. ગઢવી (એસ.ઓ.જી.)ને તાલાલા પોલીસ સ્ટેશન, એસ.વી. રાજપુત (આઇયુસીએ ડબલ્યુ)ને એલ.આઇ.બી., એમ.કે. વણારકા (એલ.આઇ.બી.)ને સોમનાથ મંદિર સુરક્ષા, કે.ડી. કરમટા (સોમનાથ મંદિર સુરક્ષા)ને આઇ.યુ.સી. એ.ડબલ્યુમાં મુકાયા છે.જયારે પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ. એમ.વી. પટેલને મહીલા પોલીસ સ્ટેશનના વધારાના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement