રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધોરાજીમાં મેઘવાળ સમાજે ડે.કલેક્ટરને આપ્યું આવેદન

11:40 AM Aug 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુપ્રીમ કોટર્ર્ દ્વારા અનુ.જાતિ અને જનજાતિ અનામત બાબતે આપેલા ચૂકાદાનો કરાયો વિરોધ

ધોરાજી મેઘવાળ સમાજના અગ્રણી યોગેશભાઈ ભાષા તેમજ બાબુભાઈ પરમાર, નરસિંહભાઈ દવેરા, સંકેત મકવાણા, અનિલ સોંદરવા, વસંત સોલંકી, , વિગેરે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનોએ સૂત્રોચાર કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું

આ સમયે દલિત સમાજના અગ્રણી યોગેશભાઈ ભાષાએ આવેદનપત્રમાં જે માગણી મૂકી છે તે જણાવેલ કે અમારી માંગણીઓ સરકારને જણાવજો કે એસ.સી., એસ.ટી. અનામત કેટેગરી ક્ષેત્રમાં ઉપકોટા ક2વા રાજયોને સતા આપતો 1/8 2024 નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેંચનો ચુકાદો નિ2સ્ત ક2વામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચુકાદાને બહા2 ક2વામાં આવે. એસ.સી., એસ.ટી. કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે જે ગ2ીબ રહી ગઈ છે તેને અલગથી ઈ.ડબલ્યુ.એસ. જેવી સગવડ જન2લ કોટામાંથી આપવામાં આવે કારણ કે દેશના ગરીબ નાગ2ીકોના ઉત્થાન માટે ઈ.ડબલ્યુ.એસ. કોટા દાખલ ક2વામાં આવ્યો છે. આ ઈ.ડબલ્યુ.એસ. કોટાની જોગવાઈ બંધા2ણમાં સુધા2ો લાવી સંસદમાં પસા2 ક2વામાં આવે. એસ.સી., એસ.ટી. બંધારણીય અનામત જોગવાઈ પપ્રતિનિધિત્વથ જે બંધા2ણની 9મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં 2ાજકીય રાગદ્દેશ રાજકીય લાભ આપવા કોઈ સતાધારી બહુમત પક્ષો છેડછાડ ન ક2ી શકે. એસ.સી., એસ.ટી. કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઈ ક2વામાં આવે.

એસ.સી., એસ.ટી. કયોનન્ટ પ્લાનને કાનુની સ્વરૂૂપ આપવામાં આવે.રિઝર્વેશન એકટ બનાવવામાં આવે. રિઝર્વેશન ઈન પ્રમોશનનો કાયદો બનાવી તેની અમલવા2ીનું માળખું તૈયાર કરવામાં આવે. જુની રોસ્ટર સિસ્ટમ દાખલ તાત્કાલીક ખબ2થી અમલ ક2વામાં આવે. સ2કા2ી, અર્ધસ2કા2ી જાહે2 સાહસોનું ખાનગીક2ણ વેચાણ બંધ ક2વામાં આવે. શિક્ષણ અને સ2કા2ી સેવાનું ખાનગીક2ણ બંધ ક2વામાં આવે. પ્રાઈવેટ સેકટ2માં અનામત દાખલ ક2વામાં આવે તે માટે સંસદમાં કાનુની પારિત કરવામાં આવે. હાઈકોર્ટસુપ્રિમકોર્ટમાં ભરતી પ્રક્રિયા જાહેર પરિક્ષા દ્વા2ા મે2ીટથી ક2વામાં આવે. કોલેજીયમ સિસ્ટમ નાબુદ ક2વામાં આવે. ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની ફ2જીયાત જોગવાઈ ક2વામાં આવે.

લેટ2લ એન્ટ્રી સિસ્ટમ ગૈર બંધારણીય છે જેને નાબુદ કરવામાં આવે. કુલ 15 માગણીઓ આવેદનપત્રમાં કરવામાં આવી હતી અંતમાં યોગેશભાઈ ભાષાએ જણાવેલ કે જો આ ચુકાદો પાછો લેવામાં નય આવે તો ભવિષ્યમાં દલિત સમાજ રોડ ઉપર આવીને આંદોલન કરશે જેની જવાબદારી સરકારની રહેશે ધોરાજી બંધ તેમજ આવેદનપત્રમાં ધોરાજી લઘુમતી સમાજના યુવાનો યોગેશભાઈ ભાષા, ભરતભાઈ મુછડીયા, વિમલ સોંદરવા, બાબુભાઈ પરમાર, નરસિંહભાઈ દવેરા, સંકેત મકવાણા, અનિલ સોંદરવા, વસંત સોલંકી, કૌશલ સોલંકી, વગેરે સમસ્ત મેઘવાળ સમાજના આગેવાનો જોડાયા હતા.

Tags :
dhorajiDhoraji newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement