For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરાઈ

11:42 AM Jul 22, 2024 IST | Bhumika
ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરાઈ
Advertisement

અંધકારને નષ્ટ કરનાર અને જીવન માં સાચો માર્ગ બતાવનાર એક માત્ર ગુરુ હોય છે. ગઈકાલે ગુરુપૂર્ણિમા નાં મહત્વ નાં પર્વ નિમિત્તે જામનગર મા શ્રધ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.અનેક મંદિરો ,ગુરુગાદી અને ધર્મ સ્થાનો માં લોકો એ ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. જામનગર માં શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના ધર્મગુરુ શ્રીકૃષ્ણમણિજી મહારાજ , આણંદ બાવા સેવા સંસ્થાના શ્રી દેવપ્રસાદજી મહારાજ, ઉપરાંત કબીર આશ્રમ, બાલા હનુમાન શ્રી શિરડી સાઈબાબા મંદિર સહિતના અનેક ધર્મસ્થાનોમાં અને ગુરુ ગાદીઓ માં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તો દ્વારા ગુરૂૂ પૂજન કરવામાં આવ્યું હતું . અને ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement