For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં રાત્રે ગુજરાતના સૌથી મોટા રાવણના પૂતળાનું દહન

12:43 PM Oct 12, 2024 IST | Bhumika
રાજકોટમાં રાત્રે ગુજરાતના સૌથી મોટા રાવણના પૂતળાનું દહન
Advertisement

રાજકોટ શહેરમાં આજે રાત્રે ગુજરાતના સૌથી ઉંચા 60 ફુટના રાવણ ઉપરાંત અન્ય અસુરોના પૂતળાનું દહન કરવામાં આવનાર છે. સાથોસાથ લેસર શો પણ યોજાનાર છે. આ માટે રેસકોર્સ મેદાનમાં તડામાર તૈયારીઅ કરવામાં આવી રહી છે. બપોરબાદ ત્રણેય પૂતળા ઉભા કરવામાં આવશે. હાલ તેમાં દારૂગોળો ભરવામાં આવી રહ્યો છે. (તસવીર: મુકેશ રાઠોડ)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement