રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહાત્મા ગાંધીને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની પુષ્પાંજલિ

12:33 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આજે પોરબંદર કિર્તીમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાતના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુદામા મંદિરમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પણ આપ્યો હતો. અને ત્યાર બાદ કિર્તિ મંદિર ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં પણ હાજરી આપી હતી.

Tags :
gujaratgujarat newsMahatma Gandhi
Advertisement
Next Article
Advertisement