For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાલાના વધામણા કરવા દ્વારકાનગરીએ સજ્યા સોળે શૃંગાર

12:26 PM Aug 24, 2024 IST | Bhumika
લાલાના વધામણા કરવા દ્વારકાનગરીએ સજ્યા સોળે શૃંગાર
Advertisement

જય દ્વારકાધીશ: દ્વારકામાં જગત મંદિરને સોળે કળાએ શણાગારાયું છે. જન્માષ્ટમી પર્વ ઉજવવા અહીં અત્ર, તત્ર અને સર્વત્ર ભાવિકોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં જય દ્વારકાધીશના સતત નારા સાંભળવા મળી રહ્યા છે. જન્માષ્ટમી પર્વની જગતમંદિરે ધામધુમથી ઉજવણી કરવામાં ભાવિકોમાં થનગનાટ જોવા મળે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement