રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મિનિકુંભની પૂર્ણાહૂતિ: અંતિમ દિવસે ડીજેના તાલે સાધુ-સંતોએ ટ્રેક્ટરમાં બેસી રવેડી કાઢી

11:47 AM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

મિનિકુંભ તરીકે ઓળખાતા જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાયેલ ચાર દિવસના મહા શિવરાત્રીના મહામેળાની મધરાત્રે સાધુ-સંતોના શાહી સ્નાન બાદ વિધિવત પૂર્ણાહૂતિ થઇ હતી. રાત્રે તળેટીમાં નીકળેલી સાધુ-સંતોની ઐતિહાસિક રવેડીના દર્શન માટે શ્રધ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. રાત્રે 12 વાગ્યે આ રવેડી મૃગીકુંડ પહોંચી હતી અને વિવિધ અખાડાઓના સાધુ-સંતોએ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ મહામેળાની પુર્ણાહુતિ થઇ હતી. આ મિનિકુંભમાં ચાર દિવસમાં અંદાજે વીસ લાખ ભાવીકોએ પુણ્યનું ભાથુ બાંધ્યુું હતું.

Advertisement

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement