For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વ.રતન ટાટાને મુખ્યમંત્રીની ભાવાંજલિ

05:11 PM Oct 10, 2024 IST | Bhumika
સ્વ રતન ટાટાને મુખ્યમંત્રીની ભાવાંજલિ
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ પહોંચ્યા હતા. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે ત્યાં જઈને મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થના અંતિમ દર્શન કર્યા હતા અને ભાવાંજલિ આપી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement