ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખોડલધામ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવકારતા ચેતન રામાણી

04:54 PM Nov 18, 2025 IST | admin
Advertisement

ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ખોડલધામ મંદિર-કાગવડ ખાતેની મુલાકાત લીધી હતી ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણીએ આવકારી સ્વાગત કર્યુ હતુ તે સમયે સંસ્થાનાં ચેરમેન નરેશભાઇ પટેલ, ધારાસભ્ય રમેશભાઇ ટિલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, દિનેશભાઇ બાંભણિયા, દિનેશભાઇ કુંભાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓ પણ આ તકે ઉપસ્થીત રહયા હતા તેમજ આ તેમને ગાર્ડ ઓફ આપવામા આવ્યુ ત્યારે રેન્જી આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ સાહેબ વિગેરે પદાધીકારીઓએ પણ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Tags :
gujaratgujarat newskhodaladhamKhodaldham Temple
Advertisement
Next Article
Advertisement