ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાવરકુંડલા નજીક એસટી બસ અડફેટે બાઇકચાલકનું મોત

01:31 PM Dec 10, 2025 IST | Bhumika
Advertisement

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બસ સ્ટેન્ડ પાસે સોમવારે સાંજે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની (એસટી) બસ અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટુ-વ્હીલર ચલાવતા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

મૃતકનું નામ રાઘવભાઈ પાંચાભાઈ વેકરીયા છે, જેમનું વતન જાંબુડા ગામ છે. પ્રાથમિક માહિતી મુજબ રાઘવભાઈ ખરીદી કરવા વિજપડી આવ્યા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે..

Tags :
accidentdeathgujaratgujarat newsSavarkundlaSavarkundla news
Advertisement
Next Article
Advertisement