ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માતાએ કામ ધંધો કરવાનું કહેતા પ્રૌઢનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

05:02 PM May 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા પ્રૌઢને માતાએ કામ ધંધો કરવાનું કહેતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ આશાપુરાનગર શેરી નં.2માં રહેતા અશ્ર્વિનભાઈ દેવગીરી ગોસ્વામી (ઉ.વ.55) નામના પ્રૌઢે આજે સવારે બ્રહ્માણી હોલ પાસે એસિડ પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અશ્ર્વિનભાઈ ચાર ભાઈ બે બહેનમાં વચેટ અને અપરિણીત હતાં. તેઓ કોઈ કામ ધંધો કરતા ન હોય જેથી માતાએ કામધંધો કરવાનું કહી ઠપકો આપતાં લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Advertisement