For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરના બળેજમાં ગાયને અડફેટે લેતા ઇજા

11:55 AM Sep 16, 2024 IST | admin
પોરબંદરના બળેજમાં ગાયને અડફેટે લેતા ઇજા

વાહનચાલક સામે લોકોમાં રોષ

Advertisement

પોરબંદર સોમનાથ મેન હાઇવે ઉપર આવેલ બળેજ ગામે એક ગૌ માતાને અજયણા વાહન ચાલકે ઠોકર મારતા ગંભીર હિજા પહોંચી હતી ત્યારે.ગોરશેર ટોલ પ્લાઝા ના લાલાભાઇ ગળચર દ્વારા પોતા નું વાહન મોકલી ને માધવપુર ઘેડ સંજીવની નેચર ફાઉન્ડેશન ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તે ગૌમાતાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તે ગૌમાતાને વધુ સારવાર અર્થે બળે જ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી હતી.

હાલ રખડતા પશુઓને લઈને રોડ રસ્તા ઉપર અનેક વાર વાહન ચાલકો દ્વારા અકસ્માત સર્જાતા હોય છે ત્યારે તમામ વાહન ચાલકોને એક નમ્ર વિનંતી કે હાઇવે પર રખડતા પશુઓને ધ્યાને રાખે પોતપોતાનું વાહન હાઈ સ્પીડમાં ન ચલાવે તેવી નમ્ર વિનંતી જેથી કરીને રખડતા પશુઓનો અને વાહન ચાલકો ને મુશ્કેલીના સામનો ન કરવો પડે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement