રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 9 આવાસો સીલ

04:11 PM Jan 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મનપાની આવાસ યોજના વિભાગ દ્વારા ભાડેથી આપવામાં આવેલા આવાસો વિરુદ્ધ કડક ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ શ્રીરામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અને પરશુરામ મંદિર પાસે આવેલ જીજાબાઈ ટાઉનશીપમાં ચકાસણી કરતા મુળ અરજદારના બદલે અન્ય લોકો ભાડેથી રહેતા હોવાનું માલુમ પડતા બન્ને આવાસ યોજનામાં ત્રણ-છ સહિત કુલ 9 આવાસ સીલ કરી લાભાર્થીને નોટીસ ફટકારવામાં આવી હતી.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી રામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અને શ્રી જીજાબાઇ ટાઉનશીપ, પરશુરામ મંદીર પાસે આવેલ આવાસ યોજનામાં અત્રેથી ફિલ્ડટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા નીચે મુજબના આવાસો તા.20/01/2025 અને તા.21/01/2025 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement