ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જાહેરમાં શૌચક્રિયા કરતા યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા

01:29 PM Jan 10, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં રણજીત સાગર રોડ પર ન્યુ હર્ષદ મિલની ચાલીમાં રહેતા રાહુલ દેવજીભાઈ પરમાર નામના 25 વર્ષના દલિત યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે નાજીમ ઉર્ફે નાઝલો ગામેતી અને સૌક્ત નામના બે શખ્સ સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અંધ આશ્રમ આવાસ નજીકના વિસ્તારમાં જાહેરમાં જાજરુ કરી રહ્યો હતો, જે દરમિયાન બંને શખ્સોએ આવીને કે અહીં શું કામ જાજરૂૂ કરે છે, તેમ કહી ધમકાવ્યો હતો, અને કેવી જ્ઞાતિનો છે, તવું પૂછતાં પોતે દલિત જ્ઞાતિનો હોવાનું જણાવ્યું હતું. જેથી બંને શખ્સોએ ઉસકેરાઈ જઇ સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ ની કલમ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement