ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળી

12:23 PM Jan 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ધાંગધ્રા શહેરના મોચીવાડ નજીક ગટરમાંથી આધેડની લાશ મળી આવી હતી જેમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આધેડ વિશે તપાસ કરાતા સુમરા ઉસ્માનભાઈ અલીભાઈ રહે સોની તલાવડી ધ્રાંગધ્રા વાળા હોવાનું સામે આવ્યું હતું જેમાં ગમ્યો કારણસર ગટરમાં પડી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ સીટી પોલીસ ચલાવી રહી છે.

Advertisement

ધ્રાંગધ્રા મા મોચીવાડ પાસે સ્ટેટ વખતની મેઈન ગટર લાઈન આવેલી છે ત્યારે ગટર મા કોઈ અજાણ્યા પુરૂૂષ ની લાશ પડી હોવાની ખબર પડતા ધટના સ્થળે સીટી પીઆઈ એમ સી મશી પીએસઆઈ વાધેલા સફરાજખાન બ્રીજરાજસિહ. અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને આધેડની લાશને બહાર કાઢી ને ધ્રાંગધ્રા સરકારી દવાખાના પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે લાશ સુમરા ઉસ્માનભાઈ અલીભાઈ રહે સોની તલાવડી વાળાનુ હોવાનું જાણવા મળતા પરીવાર જનો દોડી આવ્યા હતા ત્યારે મરનાર નુ નુ મોતનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ બહાર આવશે ત્યારે પ્રાથમીક તપાસ મા અકસ્માતે પડી જવાથી મોત થયા જાણવા મળ્યું છે ત્યારે વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ કરી રહી છે.

Tags :
DhrangadhraDhrangadhra newsgujaratgujarat news
Advertisement
Advertisement