ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળ તાલુકામાં ટેકાના ભાવે પાકની થતી ખરીદીની ગાઇડ લાઇનમાં છૂટછાટ આપવા માંગ

01:16 PM Nov 19, 2025 IST | Bhumika
Advertisement

સરકાર દ્વારા કરવામાં આવતી મગફળી તથા સોયાબીનની ટેકા ના ભાવે ખરીદીમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી તથા સોયાબીનને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયેલ હોય તેવામાં માર્કેટમાં ખૂબ જ નીચા ભાવ હોય જેથી કરીને ખેડૂતો પોતાની મગફળી તેમજ સોયાબીન ટેકાના ભાવથી થતી ખરીદીમાં વેચવા માટે આવતા હોય જેમાં ખેડૂતોના માલમાં નાફેડ દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈનમાં છૂટછાટ આપવામાં આવે તો તમામ ખેડૂતોની મગફળી તોલાઈ જાય એમ છે.

Advertisement

અને ખરીદી કરતી એજન્સીને ખેડૂતો નો વિરોધનો સામનો ના કરવા પડે તો તે બાબતે આપ વિનંતી કરીએ છીએ કે ઉપરોક્ત ગાઈડલાઈનની બાબતમાં છૂટછાટ આપવા અમારી ભલામણ સાથે વિનતિ કરવામાં આવે આ બાબતે ટેકા ના ભાવે ખરીદી કરતી 10 મંડળીઓ મંત્રી ઓ દ્વારા કલેકટરને લેખિત મા રજુઆત કરવામાં આવેલ છે તેમ કાજલી મંડળી ના મંત્રી દેવગીરી અપારનાથી બાપુ ની યાદી મા જણાવવામાં આવેલ છે

Tags :
gujaratgujarat newsVeravalVeraval news
Advertisement
Next Article
Advertisement