ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રૈયાધારે ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી આપવા મામલે બઘડાટી, યુવાન ઘવાયો

05:28 PM May 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

એક લારીવાળાએ બીજાને માર માર્યો : પોલીસમાં ફરિયાદ

Advertisement

રૈયાધાર મફતીયાપરામા ડુંગળી સસ્તા ભાવે વેંચવા મામલે એક લારીવાળાએ બીજાને માર મારતા ચાર શખ્સો સામે ફરીયાદ નોંધવામા આવી છે. વધુ વિગતો અનુસાર રૈયાધાર મફતીયાપરામા રહેતા સાગર રાયધનભાઇ દેલવાણીયા (ઉ.વ. રર) એ ફરીયાદમા વિજયભાઇ અરવિંદભાઇ હળવદીયા, ગોપાલ હળવદીયા, મનોજ હળવદીયા અને સંજયભાઇ હળવદીયાનુ નામ આપતા તેમની સામે ગુનો નોંધવામા આવ્યો છે.

સાગરભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ તેમના ભાઇ સાથે ડુંગળીનો ધંધો કરે છે. ત્યારે તેમના ભાઇએ એક ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી આપી દેતા તેની સાથે વિજય બોલાચાલી કરવા લાગ્યો હતો અને ડુંગળી વેચવા મામલે માથાકુટ કરી હતી આ મામલે પોલીસમા અરજી કરી હતી. ત્યારબાદ રાત્રીનાં સમયે ફરી વિજય સહીત ચાર શખ્સોએ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યા હતો આ મામલે યુનિવસીટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement