For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચિતલ સ્વામિનારાયણ ગુરુકુળના ક્લાર્કે કરેલી રૂા.7.44 લાખની ઉચાપત

11:42 AM Sep 11, 2024 IST | Bhumika
ચિતલ સ્વામિનારાયણ ગુરુકુળના ક્લાર્કે કરેલી રૂા 7 44 લાખની ઉચાપત
Advertisement

અમરેલી તાલુકાના મોણપુર ગામે રહેતા જયદીપ પ્રવીણભાઈ વસોયાએ સ્વામિનારાયણ ગુરુકુળ ચિતલ નામની સંસ્થામાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હોય દરમિયાન તારીખ 28/8/24ના કોઈપણ સમયે પહેલા સંસ્થાની ફીના હિસાબ પેટે રૂૂપિયા 1 80 350 તેમજ સંસ્થાના વાહનોના ભાડાના હિસાબ પેટે આવેલ રકમમાંથી રૂપિયા એક 51 150 તેમજ વિદ્યાર્થીની ફીના રૂપિયા લઈ જમા કરાવેલ ન હોય અને પાવતી આપેલ ન હોય તેવી કુલ રકમ રૂૂપિયા 1,66950 ની તેમજ અગાઉના વર્ષની વિદ્યાર્થી કોના ફીની પાવતી ચાલુ વર્ષમાં ઉપયોગ કરી પેટે ઉઘરાવેલ રૂપિયા 96 500 તેમજ સ્ટેશનરી ફીના 50,000 કુલ મળી 7,44,950ની રકમ સંસ્થાના એકાઉન્ટમાં જમા ન કરાવી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરેલ છે પોતે ક્લાર્ક હોય નાણાકીય વ્યવહાર કરવાનો અધિકાર તેમને સોપાયેલ હોવા છતાં ફરજમાં સત્તાનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement