For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડના શિવ બળદ આશ્રમના તમામ બળદોને પીરસાયા 1600 કિલો કેળા

11:06 AM May 15, 2024 IST | Bhumika
ભાણવડના શિવ બળદ આશ્રમના તમામ બળદોને પીરસાયા 1600 કિલો કેળા
Advertisement

   ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં આશ્રય લઈ રહેલ વૃદ્ધ અને અશક્ત બળદો માલિકો દ્વારા તરછોડાયા બાદ છેલ્લા દિવસો મોજથી વિતાવી શકે તેવા ઉમદા આશયથી શિવ બળદ આશ્રમમાં બળદોને અલગ-અલગ પ્રકારનું મેનુ પીરસાય છે. થોડા દિવસો પહેલા 1000 કિલો તરબૂચ અને હાલ અહીં આશ્રય લઈ રહેલ 80 જેટલા બળદોને વનપાક 1600 કિલો કેળા પીરસાય હતા.   બળદની જિંદગીના અંતિમ દિવસો ખૂબ આનંદથી અને સારી રીતે વિતે તેવી સેવા ભાવનાથી શિવ બળદ આશ્રમના સભ્યોએ છેલ્લા દોઢ વર્ષથી આ બીડું ઝડપ્યું છે, જે ખૂબ પ્રશંસનીય બની રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement