દુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ
11:02 AM Aug 27, 2025 IST
|
Bhumika
Advertisement
આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના દાતાર દેવને રીઝવવા લોકોમાં અનેરો થનગનાટ છે. અનેક ભક્તોએ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી છે. આજથી 10 દિવસ સુધી ગુજરાત અને ભારત ગણેશમય બની જશે.
Advertisement
Next Article
Advertisement